CHARUTAR VIDYA MANDAL
HIGHER SECONDARY EDUCATION COMPLEX (GENERAL STREAM)
C/o: T. V. PATEL ARTS COLLEGE BUILDING
VALLABH VIDYANAGAR - 388120. DIST.: ANAND(GUJARAT)
School Reg. No. 14/2779(Dt. 16/12/1975), School Index No.: 21.0003
| ક્રમ | અતિથિશ્રીનું નામ | ક્ષેત્ર | વાર્ષિકોત્સવ વર્ષ |
|---|---|---|---|
| ૧ | શ્રી દેવવ્રત પાઠક | સાહિત્યકાર | ૧૯૭૭ |
| ૨ | શ્રી રોહિતભાઈ મેહતા | ૧૯૭૮ | |
| ૩ | શ્રી નટુભાઈ અમીન | ૧૯૭૯ | |
| ૪ | શ્રી આર એસ ત્રિવેદી | શિક્ષણશાસ્ત્રી | ૧૯૮૦ |
| ૫ | શ્રી વાડીલાલ ડગલી | સાહિત્યકાર | ૧૯૮૧ |
| ૬ | શ્રી એસ આર ભટ્ટ | ૧૯૮૨ | |
| ૭ | શ્રી પન્નાલાલ પટેલ | સાહિત્યકાર | ૧૯૮૩ |
| ૮ | શ્રી પુરુષોત્તમ ગણેશ માવલંકર | ૧૯૮૪ | |
| ૯ | શ્રી એચ.કે.ત્રિવેદી | સાહિત્યકાર | ૧૯૮૫ |
| ૧૦ | શ્રી યશવંત શુક્લા | સાહિત્યકાર | ૧૯૮૬ |
| ૧૧ | શ્રી રામુ પંડિત | સાહિત્યકાર | ૧૯૮૭ |
| ૧૨ | ફાધર વાલેસ | સાહિત્યકાર | ૧૯૮૮ |
| ૧૩ | જોસેફ મેકવાન | સાહિત્યકાર | ૧૯૮૯ |
| ૧૪ | શ્રી કે.પી.યાજ્ઞિક | સાહિત્યકાર | ૧૯૯૦ |
| ૧૫ | શ્રી ભોગીલાલ સાંડેસરા | સાહિત્યકાર | ૧૯૯૧ |
| ૧૬ | શ્રી ભુરાભાઈ વી.આયર | ઉદ્યોગપતિ | ૧૯૯૨ |
| ૧૭ | શ્રી મહેન્દ્રભાઈ જે.પટેલ | ઉદ્યોગપતિ | ૧૯૯૩ |
| ૧૮ | શ્રી નટુભાઈ એમ પટેલ | ઉદ્યોગપતિ | ૧૯૯૪ |
| ૧૯ | શ્રી સુરેશભાઈ એચ અમીન | ઉદ્યોગપતિ | ૧૯૯૫ |
| ૨૦ | શ્રીમતી મીરા ભટ્ટ | કવિ- સાહિત્યકાર | ૧૯૯૬ |
| ૨૧ | શ્રી વી.જે.ત્રિવેદી | સાહિત્યકાર | ૧૯૯૭ |
| ૨૨ | ડૉ. રતિલાલ બોરીસાગર | સાહિત્યકાર | ૧૯૯૮ |
| ૨૩ | ડૉ.ચીનુભાઈ નાયક | સાહિત્યકાર | ૧૯૯૯ |
| ૨૪ | ડૉ.નરેશ એલ.વેદ | ઉપકુલપતિશ્રી, ગુજરાત યુનિવર્સિટી | ૨૦૦૦ |
| ૨૫ | શ્રી આર. ડી.વણકર | જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદ | ૨૦૦૧ |
| ૨૬ | શ્રી મોહનલાલ પટેલ | શિક્ષણવિદ | ૨૦૦૨ |
| ૨૭ | ડૉ.એમ.કે.યાજ્ઞિક | પ્રો વાઈસ ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ | ૨૦૦૩ |
| ૨૮ | ડૉ.અનીલ એસ.કાણે | ઉપકુલપતિશ્રી, એમ.એસ.યુનિવર્સિટી,વડોદરા | ૨૦૦૪ |
| ૨૯ | ડૉ.બળવંતભાઈ જાની | શિક્ષણવિદ | ૨૦૦૫ |
| ૩૦ | ડૉ.ચંદ્રકાંત શેઠ | સાહિત્યકાર | ૨૦૦૬ |
| ૩૧ | શ્રી અજીતસિંહ ગઢવી | આચાર્યશ્રી, બી.એડ.કોલેજ | ૨૦૦૭ |
| ૩૨ | ડૉ.મનોજ સોની | ઉપકુલપતિશ્રી, એમ.એસ.યુનિવર્સિટી,વડોદરા | ૨૦૦૮ |
| ૩૩ | પરમ પૂજ્ય જશભાઈ સાહેબ | અનુપમ મિશન- મોગરી | ૨૦૦૯ |
| ૩૪ | ડૉ.ભદ્રાયુ વચ્છરાજાની | ઉપકુલપતિશ્રી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ | ૨૦૧૦ |
| ૩૫ | પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી | સાહિત્યકાર- અભિનેતા | ૨૦૧૧ |
| ૩૬ | ડૉ.દક્ષેશ ઠાકર | ઉપકુલપતિશ્રી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત | ૨૦૧૨ |
| ૩૭ | કું.હેમાંગીની યાદવ | ડાયરેક્ટરશ્રી,"દોસ્તી" એન.જી.ઓ.- યુ.કે. | ૨૦૧૩ |
| ૩૮ | ડૉ.આમ્રપાલી મર્ચન્ટ | પૂર્વ-ઉપકુલપતિશ્રી,બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. તથા માનદ પ્રોફેસર, ગુજરાત નેશનલ લો યુનિ. | ૨૦૧૪ |
| ૩૯ | ડૉ.પીનાકીની પંડ્યા | અધ્યાપિકા-સરદાર પટેલ યુનિ.(ગુજરાતી વિભાગ) | ૨૦૧૫ |
| ૪૦ | શ્રી મણીલાલ હ.પટેલ | કવિ-લેખક-વિવેચક-સાહિત્યકાર | ૨૦૧૬ |
| ૪૧ | શ્રી હેમંતભાઈ પટેલ | વકીલ | ૨૦૧૭ |
| ૪૨ | શ્રી જયેન્દ્રભાઈ શેખડીવાળા | કવિ-લેખક-વિવેચક-સાહિત્યકાર | ૨૦૧૮ |
| ૪૩ | નારીરત્ન વેદકુમારી પટેલ | પ્રધ્યાપિકા, લેખિકા, ટી.વી.અભિનેત્રી | ૨૦૧૯ |
| ૪૪ | ડૉ.ભગીરથ બ્રહ્મભટ્ટ | પ્રાધ્યાપક, કવિ, લેખક, સાહીત્યકાર | ૨૦૨૦ |